Blogs
Our Pledge To The United Nations Sustainable Actions for a Better World: Our Promise to the Planet
Great to Announce Khuvi Organics Pvt Ltd Pledge To The United Nations Sustainable Actions for a Better World: Our Promise to the Planet
એક આમળાની આકાશવાણી થઇહું આમળું, ઓળખ્યું ? ગોળ, લીલું ખુબ જ ખાટ્ટૂ લાગે ઈ મને English માં Indian gooseberry કહે છે મેં કોઈ દિ ઘુસ લીધી નથી તોય Gooseberry કેમ ક્યે છે આ ધોળિયાઓ ભારતના રૂષી મુનિઓ એ મને આયુર્વેદ માં...
તમારા પગ ના તળિયા ઉપર નાળિયેર તેલ લગાવો... (માલિશ કરો)
એક શેટ્ટી મહિલા એ લખ્યું કે મારા દાદા 87 વર્ષ ની વયે અવસાન પામ્યા. પીઠ નો દુખાવો, સાંધા નો દુખાવો , માથા નો દુખાવો , દાંત નો દુખાવો નહીં. તેમણે એક વાર કહ્યું હતું કે મેંગ્લોર માં રહેવા દરમિયાન તે...
What’s the Difference between Sugar & Jaggery
ગોળ અને ખાંડમાં શુ ફેર છે? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ?? વગેરે માહિતી તમારા માટે. લેખ શાંતિથી વાંચજો, વિચારજો અને અનુસરણ કરશોજી. usefull લાગે તો બીજાને share કરવાનું ભૂલતા નહિ. આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને...
Kashmiri Chilly Means Sweet Chilly
It is very mild, milder dried chilies are used to make it. Rich wine red color, shriveled appearance and not so spicy, that's the definition of Kashmiri chilly. The Kashmiri chilly is smaller, rounder and less pungent, but lends a...
આ ઉનાળા માં કેરી ની ગોટલી ભેગી કરવા નું ભૂલતા નહી નહિતર પસ્તાશો
નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ... સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે. ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં - તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે... તેમનું કહેવું છે...
અત્યારના યુગમાં બધી વસ્તુઓ માં ખૂબ જ ભેળસેળ વધી ગઈ છે જે આરોગ્યને નુકસાન અને સ્વાસ્થ્યને હાની કરે છે. તેથી નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે આહાર શુદ્ધ લેવો જરૂરી છે. આ ગોળ કોલ્હાપુરની ઓછી ફોસ્ફરસ એવી જમીનની શેરડીમાંથી બને...
अपने पुरखे कितने वैज्ञानिक थे खान पान और हम कितने अवैज्ञानिक कि जो TV पर ऐड देख कर अंधे हो जाते है। यदि इस पृथ्वी पर उपलब्ध सर्वोत्तम खाद्य पदार्थों की बात की जाए तो तिल के तेल का नाम...
ક્યાંક આપણે ચપાતી રોટલી ખાવાને લીધે રોગોનો શિકાર નથી થઈ રહ્યા, સાત દિવસ સુધી ઘઉંનો ત્યાગ કરીએ, પ્રયત્ન કરીશું અને પછી આપણી સારવાર આપણે પોતે જ કરીશું એક ખૂબ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ સમજાવે છે કે ઘઉં ખાવાનું બંધ કરીએ તો તમારા સ્વાસ્થ્યને...









